Thursday, November 28, 2013

દુ:ખદ અવસાન - બેસણું :

દુ:ખદ અવસાન - બેસણું : સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ના આજીવન ભેખધારી પૂજ્ય હરદાસબાપુ ના બહેન ગં.સ્વ. ગોદાવરીબેન નું આજ રોજ તા. 29-11-2013 ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ નું બેસણું તા. 30-11-2013 ને શનિવાર ના રોજ સવારે 8 થી 11 કલાકે રાખેલ છે. સ્થળ : દીપકભાઈ, બી-25, પ્રેરણા બંગ્લોઝ, બાપાસીતારામ ચોક પાસે, સોનલ પાર્ટી પ્લોટ સામે, નવા નરોડા, અમદાવાદ।