Monday, April 21, 2014

પદ્મશ્રી થી સન્માનિત થયેલા શ્રી મથુર સવાણી નો અભિવાદન સમારોહ

વિશ્વ પાટીદાર કેન્દ્ર 
દ્વારા તા.23-3-2014 રવિવાર ના રોજ સાંજે 4 થી 7 કલાકે તાજેતરમાં 
એગ્રીકલ્ચર ક્ષેત્રે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી થી સન્માનિત થયેલા 
શ્રી મથુર સવાણી 
નો અભિવાદન સમારોહ 
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન શાહીબાગ અમદાવાદ 
ખાતે યોજાઇ ગયો. સરદાર કલ્પરથ નો આભાર. ..