From with best wishes from Pujya Hardasbapu to Mukesh Parshottamdas Padsala 106, Shayona Arcade, Opp. Dinesh Chambers, Lalbahadoor Shastri Road, Bapunagar, P.O. Naroda Road, Ahmedabad. PIN 380 025 INDIA Email : patelstream@gmail.com & mukeshpadsala@gmail.com Mobile : 9374639777
Sunday, December 1, 2013
Thursday, November 28, 2013
દુ:ખદ અવસાન - બેસણું :
દુ:ખદ અવસાન - બેસણું : સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ના આજીવન ભેખધારી પૂજ્ય હરદાસબાપુ ના બહેન ગં.સ્વ. ગોદાવરીબેન નું આજ રોજ તા. 29-11-2013 ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ નું બેસણું તા. 30-11-2013 ને શનિવાર ના રોજ સવારે 8 થી 11 કલાકે રાખેલ છે. સ્થળ : દીપકભાઈ, બી-25, પ્રેરણા બંગ્લોઝ, બાપાસીતારામ ચોક પાસે, સોનલ પાર્ટી પ્લોટ સામે, નવા નરોડા, અમદાવાદ।
Friday, October 4, 2013
Leva Patel Samaj Mumbai
Leva Patel Samaj Mumbai -Jogeshwari(West)
Manager : Jitu Bhai Patel / Rasik Bhai (Jogeshwari)
|
Friday, September 20, 2013
Wednesday, September 18, 2013
Padsala Parivar - Amdavad
Pujya Hardasbapu & Vajubhai Padsala(RFO)
Vallabhbhai Kakdiya (MLA)
Mohanbhai Padsala, Becharbhai Parsana(MLA),Pujya Hardasbapu
Pujya Hardasbapu, Becharbhai Parsana(MLA), Bhikhubhai Padsala(B Nanji), Ambalal Borad (Er. Gondal)
Dr. Haribhai Gaudani & Pujya Hardasbapu
Student & Pujya Hardasbapu
Student & Dr. Haribhai Gaudani
Becharbhai Parsana(MLA), Mithabhai Parsana (Lok Sahityakar), Vajubhai Parsana (RFO) & Parshottambhai Padsala(President) at Jam Barvala
Mithabhai Parsana (Lok Sahityakar) at Jam Barvala
Parshottambhai Padsala(President) at Jam Barvala
Student & Parshottambhai Padsala(President) at Jam Barvala
Thursday, September 5, 2013
"આપણાં હરદાસબાપુ"
"આપણાં હરદાસબાપુ"
શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા 1991માં રામનવમીના રોજ મીટીંગમાં મિલના પ્રતિનિધિ ભાઈઓ ભેગા થયા હતા ત્યારે નક્કી થયું કે હરદાસબાપુ નું જીવન ચરિત્ર લખવું કે ભાવી પેઢીને પ્રેરણા મળે.આ પુસ્તક લખવાની જવાબદારી કુરજીભાઈ વાડદોરિયા ને સોંપવામાં આવી. આ પુસ્તક પ્રકાશિત કરવા માટે સમાજમાંથી સારી એવી રકમનો ફાળો આવ્યો। સાહિત્ય એકઠું કરવામાં આવ્યું અને લેખક શ્રી અનિલભાઈ શુક્લા ને વિનંતી કરી કે તમારે એક પટેલની વેઠ કરવાની છે હરદાસબાપુનું જીવન ચરિત્ર લખી આપવાનું છે બાપુ માટે બધું કરી આપવાની તૈયારી બતાવી અને "આપણાં હરદાસબાપુ" નામનું પુસ્તક તૈયાર થયું જેનું વિમોચન 1993માં શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટના વેદાંત આચાર્ય પરમ પુ. માધવપ્રિયદાસ જી ના વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારે પટેલવાડી થી બે ઘોડાની બગીમાં બાપુને બેસાડી વાજતે ગાજતે વિમોચન સ્થળ મંગલ વાડી માન સન્માન સાથે લઇ જવામાં આવ્યા હતા ત્યારે વિશાળ સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ હાજર રહ્યા હતા
Monday, September 2, 2013
શનિવારની સમી સાંજ બની રળિયામણી ... પટેલવાડી ખાતે
શનિવારની સમી સાંજ બની રળિયામણી ... પટેલવાડી ખાતે
શ્રી હરદાસ બાપુ પટેલ વાડી ખાતે શનિવાર તા 31 ઓગસ્ટ 2013 ના રોજ સાંજે 8-00 શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ સભા સંચાલક બનો અંતર્ગત કાર્યક્રમ રાજ્ય સભાના સંસદ સભ્ય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા ના અધ્યક્ષ સ્થાને તથા પ્રોફેસર શ્રી અશ્વિનભાઈ આણદાની ના મુખ્ય વક્તા સ્થાને યોજાય ગયો. હેરતભર્યા અદભૂત કાર્યક્રમ તત્કાલીન પ્રમુખ શ્રી પરશોત્તમભાઈ કકાણી ના આવ્યા પછી યોજાતા થયા છે આનંદની વાત એ છે કે મોટા ભાગના આવા હટકે કાર્યક્રમ સફળ જઈ રહ્યા છે નાના મોટા સૌ પટેલ મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે અને આયોજકનો ઉત્સાહ વધારી રહ્યા છે આજના આ કાર્યક્રમમાં ગોઠવેલી તમામ ખુરશીઓ ભરાઈ ગઈ હતી ખુલ્લા મંચમાં કાર્યક્રમ રંગ લાવી રહ્યો છે ત્યારે ... સમગ્ર કાર્યક્રમમાં સૌને ખુબજ મઝા પડી તેની સાબિતી છેલ્લે જયારે સંસ્થા ના મંત્રી શ્રી નંદલાલભાઈ ધાનાણી એ આભાર વિધિ કર્યા પછી ક્યાંય સુધી લોકો બેસી રહ્યા હતા કોઈ માનવા તૈયાર નહતું કે કાર્યક્રમ પૂરો થઇ ગયો છે કાર્યક્રમની શરુઆતમાં શ્રી ગૌતમભાઈ કથીરિયા એ સૌ મહેમાનનો પરિચય આપી સૌનું અભિવાદન કાર્ય બાદ સંસ્થાના પ્રમુખ પ્રમુખ શ્રી પરશોત્તમભાઈ કકાણી એ કાર્યક્રમ સમય કરતા 50 મિનીટ મોડો શરુ થયો હતો તેને ધ્યાનમાં લઇ ખુબજ ટૂંકમાં શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ ની માહિતી રજુ કરી ને તુરંત જ આજના મુખ્ય વક્તા શ્રી અશ્વિનભાઈ આણદાનીને માઈક સુપ્રત કર્યું હતું શ્રી અશ્વિનભાઈ એ સ્વર ના સાચા ખોટા ઉચ્ચાર તેમજ કાર્યક્રમની શરૂઆત પહેલા કેવી તૈયારી કરવી જોઈએ તેની અદભૂત છણાવટ કરી સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા ખરી મઝાતો શ્રી રૂપાલા સાહેબે કરાવી તેમણે હસતા હસતા સૌને વક્તા ની શી ભૂમિકા હોય છે તે બતાવી તેમના વક્ત્ય માં એક પ્રસંગની વાત કરી એકવાર અમરેલીમાં ઇનામ વિતરણના કાર્યક્રમમાં શ્રી સચિદાનંદ મુખ્ય મહેમાન તરીકે હતા તે કાર્યક્રમમાં પોતે પણ હાજર હતા આ કાર્યક્રમમાં પાંખી હાજરી હતી લોકો ધીમે ધીમે આવતા હતા પરંતુ સમય થતા શ્રી સચિદાનંદ કાર્યક્રમ અધુરો મૂકી ને જતા રહ્યા હતા
મિત્રો જયારે સમાજ દ્વારા એક એક થી ચડિયાતા કાર્યક્રમ નું આયોજન થતું હોય ત્યારે આપણી પણ કૈંક ફરજ બને છે તે આપણે સૌએ સમયસર કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ આને આયોજકે પણ હિંમત દાખવી સમયસર કાર્યક્રમ શરુ કરવો જોઈએ શરૂઆતમાં સૌને કઠશે પણ પછી સૌને ગમશે
શ્રી હરદાસ બાપુ પટેલ વાડી ખાતે શનિવાર તા 31 ઓગસ્ટ 2013 ના રોજ સાંજે 8-00 શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ સભા સંચાલક બનો અંતર્ગત કાર્યક્રમ રાજ્ય સભાના સંસદ સભ્ય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા ના અધ્યક્ષ સ્થાને તથા પ્રોફેસર શ્રી અશ્વિનભાઈ આણદાની ના મુખ્ય વક્તા સ્થાને યોજાય ગયો. હેરતભર્યા અદભૂત કાર્યક્રમ તત્કાલીન પ્રમુખ શ્રી પરશોત્તમભાઈ કકાણી ના આવ્યા પછી યોજાતા થયા છે આનંદની વાત એ છે કે મોટા ભાગના આવા હટકે કાર્યક્રમ સફળ જઈ રહ્યા છે નાના મોટા સૌ પટેલ મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે અને આયોજકનો ઉત્સાહ વધારી રહ્યા છે આજના આ કાર્યક્રમમાં ગોઠવેલી તમામ ખુરશીઓ ભરાઈ ગઈ હતી ખુલ્લા મંચમાં કાર્યક્રમ રંગ લાવી રહ્યો છે ત્યારે ... સમગ્ર કાર્યક્રમમાં સૌને ખુબજ મઝા પડી તેની સાબિતી છેલ્લે જયારે સંસ્થા ના મંત્રી શ્રી નંદલાલભાઈ ધાનાણી એ આભાર વિધિ કર્યા પછી ક્યાંય સુધી લોકો બેસી રહ્યા હતા કોઈ માનવા તૈયાર નહતું કે કાર્યક્રમ પૂરો થઇ ગયો છે કાર્યક્રમની શરુઆતમાં શ્રી ગૌતમભાઈ કથીરિયા એ સૌ મહેમાનનો પરિચય આપી સૌનું અભિવાદન કાર્ય બાદ સંસ્થાના પ્રમુખ પ્રમુખ શ્રી પરશોત્તમભાઈ કકાણી એ કાર્યક્રમ સમય કરતા 50 મિનીટ મોડો શરુ થયો હતો તેને ધ્યાનમાં લઇ ખુબજ ટૂંકમાં શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ ની માહિતી રજુ કરી ને તુરંત જ આજના મુખ્ય વક્તા શ્રી અશ્વિનભાઈ આણદાનીને માઈક સુપ્રત કર્યું હતું શ્રી અશ્વિનભાઈ એ સ્વર ના સાચા ખોટા ઉચ્ચાર તેમજ કાર્યક્રમની શરૂઆત પહેલા કેવી તૈયારી કરવી જોઈએ તેની અદભૂત છણાવટ કરી સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા ખરી મઝાતો શ્રી રૂપાલા સાહેબે કરાવી તેમણે હસતા હસતા સૌને વક્તા ની શી ભૂમિકા હોય છે તે બતાવી તેમના વક્ત્ય માં એક પ્રસંગની વાત કરી એકવાર અમરેલીમાં ઇનામ વિતરણના કાર્યક્રમમાં શ્રી સચિદાનંદ મુખ્ય મહેમાન તરીકે હતા તે કાર્યક્રમમાં પોતે પણ હાજર હતા આ કાર્યક્રમમાં પાંખી હાજરી હતી લોકો ધીમે ધીમે આવતા હતા પરંતુ સમય થતા શ્રી સચિદાનંદ કાર્યક્રમ અધુરો મૂકી ને જતા રહ્યા હતા
મિત્રો જયારે સમાજ દ્વારા એક એક થી ચડિયાતા કાર્યક્રમ નું આયોજન થતું હોય ત્યારે આપણી પણ કૈંક ફરજ બને છે તે આપણે સૌએ સમયસર કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ આને આયોજકે પણ હિંમત દાખવી સમયસર કાર્યક્રમ શરુ કરવો જોઈએ શરૂઆતમાં સૌને કઠશે પણ પછી સૌને ગમશે
Tuesday, August 27, 2013
કાર્યક્રમ : શ્રેષ્ઠ વક્તા બનો અને સભા સંચાલક બનો
શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ
તા. 31-8-2013 શનિવાર સાંજે 8-00 કલાકે
શ્રેષ્ઠ વક્તા બનો અને સભા સંચાલક બનો
અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાન શોભાવશે સંસદ
શ્રી પરશોત્તમભાઈ રૂપાલા
NSS ના કોઓર્ડીનેટર તેમજ દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર
શ્રી અશ્વિનભાઈ આણદાની
તો રસ ધરાવતા ઉત્સુક યુવાનો આ કાર્યક્રમ માં જરૂરથી પધારશો
આવો ચાન્સ વારંવાર મળતો નથી
તેમજ અશ્વિનભાઈ જેવા વક્તા ને સંભળાવાનો લ્હાવો વારંવાર મળતો નથી
Subscribe to:
Posts (Atom)