Monday, February 9, 2015

સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ના આજીવન ભેખધારી વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય હરદાસબાપુ ની પુણ્યતિથી

સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ના આજીવન ભેખધારી વાત્સલ્ય મૂર્તિ 
પૂજ્ય હરદાસબાપુ  
ની 13 મી પુણ્યતિથી નિમિત્તે 
તા. 10-2-2015 મંગળવાર સવારે 9-00 કલાકે 
યોજેલ પુષ્પાંજલિ કાર્યક્રમ માં આપ સૌને હાજર રહેવા હાર્દિક નિમંત્રણ છે. 
સ્થળ : 
પૂજ્ય હરદાસબાપુ ચોક, બાપુનગર ચાર રસ્તા, અમદાવાદ.













No comments:

Post a Comment